loader-missing
 ||  જાહેરાત માટે

ગ્રહ નડતર નિવારણ


1  શનિ નડે તો :

શ્રીરામ મંત્ર જાપ જપવો હનુમાન સામે તેલનો દીવો કરવો.

તથા આકડાનું પાન અને સિંદૂર સાધકે સામે રાખી રામ મંત્ર નો જાપ કરવો 

 

2 ચંદ્ર નડે તો

 અનવીંધ મોતી ધારણ કરવું 

 

3 ચંદ્ર-શનિ ની યુતિ બારમે હોય તો :

જાતકનું મગજ ખસેલું હોય છે.સોમવાર કરવો.

મોતી પહેરવું.પારદ શિવલિંગ ની પૂજા કરવી.

 

4 શનિ લગ્ને અને મંગલ પાંચમે /સાતમે/કે નવમે/ હોય તો

 જાતક ગાંડો થાય શનિ-મંગળ નો બ્રામ્હણ પાસે વિધિ કરવી 

 

5 શુક્ર છઠે અને મંગળ લગ્ન સ્થાને હોય તો :

ટી બી લાગુ પડે છે. ખાન-પાન,

આહાર -વિહારમાં સંયમ રાખવો 

 

6 સ્ત્રીને રાહુ-સૂર્ય સાતમે હોય તો :

મારેલું બાળક અવતારે છે. શનિ 12 મેં હોય તો જાતકને હંમેશા માથું દુખ્યા કરે છે.

લગ્ને મંગળ અને શનિ હોય તો બ્લડ પ્રેસર ની તકલીફ રહે વારંવાર ચક્કર પાન આવે .

જાતકે પરવાળું ધારણ કરવું. પ્રવાલ ભષ્મનું સેવન કરવું 

 

7 બીજે મંગળ હોય તો :

કિડની/મૂત્રાશય ની તકલીફ ઉભી કરેછે.

મંગળ-શનિ આઠમે હોય તો હરસ-મસા,ખસ,મરડો,અને મૂત્રાશય ની તકલીફ થાય છે.

 

8  ચંદ્ર આઠમે હોય તો :

નબળી પાચન શક્તિ દર્શાવે છે.

 

9 સ્ત્રીને મંગળ-શુક્ર સાથે હોય તો :

સ્ત્રીને માસિક ધર્મમાં વિકાર ઉત્પન્ન થાય છે.

 

10 આઠમે ચંદ્ર-રાહુ હોયતો :

રૂમેટી ઝમ -પેટના દર્દો સૂચવે છે.

 

11 પ્રથમ સ્થાને ચંદ્ર અને સાતમે રાહુ હોય તો :

સંધિવા રૂમેટિક તથા શરદી લાગુ પાડવાનું સૂચવે છે.