loader-missing
 ||  જાહેરાત માટે

વિવાહની વિઘ્નતા દુર કરવા


વિવાહની વિઘ્નતા દુર કરવા 
જે કન્યા નો વિવાહ થતો ન હોય તેણે પૂર્ણિમાના દિવસે કોઈ પણ વટ વટ વુક્ષ ની એકસો આઠ વખત પરિક્રમા કરવાથી તેના વિવાહ આડે આવતા વિઘ્નો દુર થઇ જાય છે.વળી, ગુરુવારે વડ, કેડ કે પીપળના વ્રુક્ષ પર જળ અર્પણ કરવાથી પણ વિવાહ આડે આવતી સઘળી અડચણો દુર થઇ જાય છે.અવિવાહિત કન્યાએ એક સસલાને પાળવું જોઈએ. તેણે સ્વહસ્તે ભોજન કરાવતા રહેવું.જો ગ્રહ અનુસાર વિવાહમાં બુધ બાધક બનતો હોય તો આવી કન્યાએ સસલાને લીલા ઘાસ નો ચારો જરૂર ખવડાવવો જોઈએ સંદેશ(નક્ષત્ર)