loader-missing
 ||  જાહેરાત માટે

નક્ષત્ર શાંતિ


નક્ષત્ર શાંતિ 
બાળકના જન્મ વખતે ખરાબ તિથી-નક્ષત્ર-યોગ હોય ત્યારે બાળક વિવિધ પ્રકારના દુ:ખ ભોગવે છે, તેથી માતાપિતાને પણ દુખ થાય છે. બાળક ના જનોઈ કે લગ્ન પ્રસંગે ખરાબ તિથી-નક્ષત્ર-યોગ નડતા તેના દોષ-નિવારણ માટે શાંતિની વિધિ કરવામાં આવે છે.
આશ્લેષા,  જયેષ્ઠા, મૂળ, નક્ષત્ર માં બાળક નો જન્મ થયો હોય તો તે નક્ષત્ર જે દિવસે આવતું  હોય ત્યારે ગૌમુખ પ્રસવ શાંતિ કરાવી નક્ષત્ર શાંતિ કરાવવા માટે કોન્ટેક્ટ