loader-missing
 ||  જાહેરાત માટે

દરિદ્રતા નહીં રહે ઘરમાં, આ વાસ્તુ ટિપ્સ અપનાવો

દરિદ્રતા નહીં રહે ઘરમાં, આ વાસ્તુ ટિપ્સ અપનાવો

આજકાલ વૈવાહિક જીવનમાં તણાવ એ એક સામાન્ય સમસ્યા છે.કારણ ભલે ને ગમે તે હોય પરંતુ ઘણી વાર સંબંધોમાં તિરાડ કે અંતરનું એક મોટું કારણ આર્થિક તંગી પણ હોઇ શકે છે.

વધતી મોંઘવારીનાં જમાનામાં પૈસા પણ ઝઘડાનું મોટુ કારણ બની શકે છે.તે પાછળ ઘણીવાર બેડરૂમનું વાસ્તુ પણ આર્થિક તંગીનું કારણ હોઇ શકે છે.

આ માટે બેડરૂમમાં વાસ્તુમાં અમુક વાતોનુ ધ્યાન રાખવાથી પતિ-પત્નીમાં આર્થિક કારણોથી મતભેદ થતાં નથી.જો બેડરૂમનાં વાસ્તુમાં જો નીચે લખેલી વાતોનું ધ્યાન ના રાખવામાં આવે તો પતિ-પત્નીમાં પૈસાની સમસ્યાને લઇને ઝઘડાં થતાં રહે છે.

જો બેડરૂમનો ઉપયોગ પરિવારનું ધન સંચય કરવા માટે પણ કરવામાં આવતો હોય તો વાસ્તુ અનુસાર તે શુભ માનવામાં નથી આવતું.

પાણીની ટાંકી કે નળ કે ઘરની બાજુ હ બારીવાળો રૂમનો પ્રયોગ બેડરૂમ કે આરામ વાળા રૂમનાં રૂપમાં કરવામાં આવતો હોય તો તેવાં પરિવારનાં પૈસા નષ્ટ થાય છે.જો ઘરમાં કોઇ બેડરૂમથી જોડાયેલુ વોશબેસિન હોય.

વોશબેસિન એવાં રૂમમાં જોડાયેલું હોય,જ્યાં ઘરનાં ઘરેણાં,ઝવેરાત, સોનાં,ચાંદીનુ સામાન વગેરે રાખવામાં આવે તો તે ઘરમાં વ્યર્થ પૈસાનો ખર્ચ થાય છે.